ભારતના અર્થતંત્ર વિશે નીતિ આયોગના ઉપાધ્યક્ષે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સરકારને ખાનગી ઉદ્યોગોને વિશ્વાસમાં લેવા જણાવ્યું છે.