સૌરાષ્ટ્રના ત્રણ ગામોના માલધારીઓને આદિવાસી ગણવાના મુદ્દા પર ચાલી રહેલા આંદોલનને પણ આક્રમકતા સાથે આગળ વધારવા માલધારીઓ એક મંચ પર આવ્યા છે.