પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનલોમાં વારંવાર ગાબડા પાડવાની ઘટના રોજિંદી બની જવા પામી છે. ત્યારે આજે સાંતલપુર તાલુકા માંથી પસાર થતી નર્મદાની મયનોર કેનાલ ઓવર ફ્લો થવાના કારણે ખેડુતાના ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.