અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં મનસુખ માંડવિયા સાથે અમદાવાદના સાસંદમાં ડો કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.તો મનસુખ માંડવિયાએ બોપલમાં ટાંકી પડવાની દુર્ઘટનાને લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી.અને આર્ટિકલ 370 વિશે તેઓએ જણાવ્યું હવે જમ્મુ કાશ્મીરના વિકાસના દ્વાર ખુલશે.