સુરત અગ્નિકાંડ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરત પહોંચશે જ્યાં મનસુખ માંડવિયા આગકાંડમાં મૃત્યું પામેલા મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવશે