તમાકુ અને ગુટખા જેવા હાનિકારક દ્રવ્યોના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. જેથી ઝી 24 કલાક દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં આ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોએ ચેનલના આ પ્રયાસને વખાણ્યો હતો. ત્યારે રિલાયન્સ ગુજરાત ગ્રૂપના પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ પણ તેમાં લોકોને ગુટખા ન ખાવા અપીલ કરી હતી.