ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ માયાબહેન દવેનું ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખપદેથી રાજીનામું,પક્ષમાં માનસન્માન ન જળવાતું હોવાથી અને પક્ષની કાર્યશૈલીથી નારાજ હોવાના કારણે આપ્યું રાજીનામું