મહેસૂલી કર્મચારી મહામંડળ અને રાજ્ય સરકાર વચ્ચે સુખદ સમાધાન થયું છે. રાજ્ય સરકારે મહેસુલી કર્મચારીઓની તમામ માગણીઓ ઉપર હકારાત્મક દ્રષ્ટિકોણ રાખ્યો છે. મહેસૂલી કર્મચારીઓ દ્વારા હડતાલ સમેટી લેવાનો નિર્ણય કરવામાં આવશે.