બિપોરજોય સાયકલોનના કારણે દરિયા દેવ જાણે કે કોપાયમાન થયા છે.. સમગ્ર ગુજરાતના લોકોનો જીવ તાળવે ચોંટ્યો છે.. આવા સમયે હવે પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે.. ધારાસભ્ય હિરા સોલંકી મચ્છીમાર આગેવાનો સાથે દરિયા દેવને શાંત થવા માટે વિધીવત પુજા કરી હતી..