ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રોની ગોપનીયતા જળવાય તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રશ્નપત્રોના સ્થળ વેરિફિકેશન માટે મોબાઈલ એપ તૈયાર કરી છે. જાણો શું કહ્યું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ?