મોડાસાના કોંગ્રેસ નેતાએ સીએમને કાગળ લખીને મોટી માગણી કરી છે. તેમણે વિસર્જન દરમિયાન મૃત્યુ્ પામેલા યુવાનો માટે રાહતની માગણી કરી છે.