મોરબી શહેરમાં શ્વાનના આતંકને લઈ સ્થાનિકો પરેશાન છે, ગત પંદર દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 188 સ્થાનિકોને શ્વાન કરડ્યા, તમામ લોકોને મોરબીના સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા