રાજકોટના રૈયાધાર વિસ્તારમાં લોકોને આંખમાં સોજો આવવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટિમ વિસ્તારની મુલાકાતે પહોંચી હતી. ફટાકડાના ધુમાડો કારણે આંખમાં અસર થઇ હોવાનું પ્રાથમિક તારણ સામે આળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં લોકોને આંખના ટીપા અને દવા આપવામાં આવશે.