ઘોઘંબાના જાબુવાણિયા ગામ માં એક યુવક માછીમારી કરવા ગયો જ્યાં તેનું મોત થયું ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું કે, તળાવમાં માછલી માટે નાખેલી જાળમાં આ યુવક પોતે ફસાયો હતો...આ ઉપરાંત આ જાળમાં 30થી વધુ સાપ પણ ફસાયા.. અને આ સાપના ડંખથી માછીમારનું મોત થયાની આશંકા સેવાઈ રહી છે.