સુરેન્દ્રનગર જિલ્લમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં પાટડીના ખારાઘોડામાં 4 વર્ષના માસૂમ બાળકની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મનદુખ રાખીને હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને ગ્રામજનોએ હત્યારાને ઝડપી લઇ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.