સુરતમાં છેલ્લા ચાર દિવસમાં હત્યાના બે બનાવ બન્યા છે. માન દરવાજા વિસ્તારમાં મોડી રાતે છરીના ઘા ઝીંકી સ્થાનિકની હત્યા કરવામાં આવી છે. આ મામલામાં ઈસમો છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયા છે. સલાબતપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.