સુરતમાં છેલ્લા ચાર દિવસમાં હત્યાના બે બનાવ
સુરતમાં છેલ્લા ચાર દિવસમાં હત્યાના બે બનાવ બન્યા છે. માન દરવાજા વિસ્તારમાં મોડી રાતે છરીના ઘા ઝીંકી સ્થાનિકની હત્યા કરવામાં આવી છે. આ મામલામાં ઈસમો છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયા છે. સલાબતપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સુરતમાં છેલ્લા ચાર દિવસમાં હત્યાના બે બનાવ બન્યા છે. માન દરવાજા વિસ્તારમાં મોડી રાતે છરીના ઘા ઝીંકી સ્થાનિકની હત્યા કરવામાં આવી છે. આ મામલામાં ઈસમો છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયા છે. સલાબતપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.