ભરૂચ નજીક નર્મદાનું અસ્તિત્વ ખોરવાયું છે. ઉપરથી પાણી ન છોડાતા નર્મદા નદી સુકાઈ ગઈ છે. વધુમાં નર્મદા નદીમાં દરિયાનું પાણી ઘુસી આવ્યું છે.