નર્મદામાં ગરુડેશ્વર પાસે જિલ્લા કલેકટરે યુનિટી ટેન્ટસિટી તોડી પાડવાના આદેશ કર્યા છે, જિલ્લા કલેકટરે 30 ટેન્ટ તોડી પાડવાનો આદેશ કર્યો છે, કેવડિયાની સ્વામિનારાયણ સંસ્થાને આ જગ્યા ગૌશાળા માટે આપવામાં આવી હતી પણ ત્યાં ટેન્ટસિટી બનાવી દેવામાં આવી છે.