નર્મદાઃ સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ડેમમાં થઈ રહી છે 7.48 લાખ ક્યુસેક પાણીની આવક. જેના કારણે ડેમમાંથી નદીમાં છોડાઈ રહ્યું છે 7.17 લાખ ક્યુસેક પાણી. કેવડિયા પાસેનો ગોરા બ્રિજ 6 દિવસથી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.