અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત આઠમાં વર્ષે નેશનલ બુકફેરનું આયોજન કરવામાં આવ્યુ. 14 થી 24 નવેમ્બર દરમ્યાન રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાછળ ચાલનારા નેશનલ બુકફેરને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો.