સુરતના સરથાણામાં બનેલી ઘટના બાદ શિક્ષણ વિભાગ હરક્તમાં આવ્યું છે ત્યારે નવસારીમાં ચાલતા ખાનગી કલાસીસોને સીલ કરવામાં આવ્યાં છે, જિલ્લા કલેકટરની સૂચના બાદ કલાસીસો સીલ કરવામાં આવ્યાં છે