અમદાવાદનું જીએમડીસી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેથી વાયબ્રન્ટ નવરાત્રીની તૈયારી આડે પણ વિઘ્ન ઉભું થયું છે. ઉલ્લેખનીય છે કે, શહેરીજનો આ મેદાન પર ગરબે ઘૂમે છે, પરંતુ વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાતાં ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઓસરી ગયો છે.