રાજ્યભરમાં ઉનાળો આકરો બન્યો છે.ત્યારે ઉનાળુ વેકેશન લંબાવવોનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.રાબેતા મુજબ શાળા ચાલુ થશે.ત્યારે જરૂર જણાતા શાળાના સમયમાં ફેરફાર થઈ શકે છે.