ગરીબ કલ્યાણ મેળાને લઇ તંત્રની બેદરકારી સામે આવી છે. આજની બદલ 8મીએ ગરીબ કલ્યાણના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને જાણ ન કરવામાં આવતા અનેક લોકોને ધક્કો પહોંચ્યો છે.