બનાસકાંઠાના થરાદ નર્મદા નિગમની કચેરીએ ખેડૂતોને નોટિસ આપી છે. નર્મદાની કેનાલમાં ખેડૂતોએ લગાવેલી અનએધિકૃત મશીનો અને પાઈપ હટાવવા નોટિસ આપવામાં આવી છે. બે દિવસમાં ખેડૂતો મશીન અને પાઈપ નહીં હટાવે તો પોલીસ કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.