રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં તેમણે 21 ફેબ્રુઆરીએ કતલખાના બંધ રાખવા આદેશ કર્યો હતો.