મધુ શ્રીવાસ્તવના નિવેદન અંગે ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુરે નિવેદન આપતા કહ્યુ મધુ શ્રીવાસ્તવ સામે થશે કાર્યવાહી તમામ નેતાએ ભાષાની મર્યાદા બનાવી રાખવી જોઈએ ,પાર્ટી હાઈકમાન્ડે વાતને ગંભીરતાથી લીધી