અમરેલીમાં પ્રધાનમંત્રી મોદીનો નામ લીધા વિના પરેશ ધાનાણી પર પ્રહાર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી મામલે કર્યો પ્રધાનમંત્રીએ પ્રહાર, ભંગારમાંથી પ્રતિમા બનાવાઇ હોવાના નિવેદનનો થયો હતો વિવાદ