ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદે કાર્યકાળ પૂર્ણ થયા બાદ અસિત વોરાને રિપીટ કરવાનો નિર્ણય લેવાયો છે. રૂપાણી સરકારે આસિત વોરાને રિપીટ કરવા નિર્ણય લેવાયો છે. આગામી 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત થશે. બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાના વિવાદ છતાં રિપીટ કરાયા છે.