લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. ત્યારે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય પી ડી વસાવાની અહેમદ પટેલ સાથે દિલ્હીમાં ખાસ મુલાકાત થઇ હતી. જેમાં ભરૂચ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના આદિવાસી નેતા તરીકે પી ડી વસાવાની પસંદગી કરવામાં આવી શકે છે.