પંચમહાલ જિલ્લાના કાલોલમાં વધુ એક અનાજ કૌભાંડ સામે આવ્યું છે, ઘઉની બોરીઓમાં બાજરી અને જુવાર ભરી દેવામાં આવી હોવાનું સ્થળ તપાસમાં ખુલ્યું છે, ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગરની ટીમે ઓડિટ કર્યું, જેમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે