આમ તો ગુજરાતમાં પાણીની સમસ્યા કઈ નવી વાત નથી, નર્મદા યોજના દશકોથી છે તો તેની સામે પાણીની સમસ્યા પણ એટલી જ જૂની છે. આજે અમે તમને અરવલ્લી પંથકના લાલપુર ગામની પાણીની સમસ્યા બતાવવા જઈ રહ્યા છીએ છે જે ચોમાસામાં પાણીથી બચવા પરેશાન થાય છે તો ઉનાળામાં પાણીની અછતથી બચવા વલખા મારે છે.