નર્મદા: નર્મદાના વાઘઉમર ગામમાં ઓછા વરસાદના કારણે ગામના લોકો પાણીની તંગી થી પરેશાન છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં નથી લેવાયા પગલા.