જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના જુના પાદર વિસ્તારમાં વનવિભાગ દ્વારા ગણતરીના દિવસોમા દીપડાને પાંજરે પુરી પકડી લેવાયો છે. દીપડો પાંજરે પુરાતા લોકોને ભારે રાહત મળી છે.