નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણીમાં થયેલી હારની જવાબદારી સ્વીકારી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સમક્ષ નેતા વિપક્ષ પદેથી મુક્ત થવા વ્યકત કરી મૌખિક ઈચ્છા