વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ફરી એક વાર ટ્વીટના માધ્યમથી રાજીનામું આપવા મક્કમ હોવાનો સંકેત આપ્યા છે. સાથે તેમણે લખાણમાં એમ પણ જણાવ્યું કે હું નવા નેતૃત્વના અવકાશનો આગ્રહી છું.કોંગ્રેસના અદના કાર્યકર તરીકે પોતે કામગીરી કરતા રહેશે એ પ્રકારની વાત પણ આ ટ્વીટમાં તેઓએ કરી છે.