પાટણમાં મોડે મોડે પણ વરસાદ પડ્યો અને ખેડૂતોએ રાહત અનુભવી. પણ બનાસનદીના વહેણના કારણે કેટલાક ગામો પરેશાની ભોગવી રહ્યાં છે. સૌથી વધુ પરેશાની સાંતલપુર તાલુકાના 12 ગામો વેઠી રહ્યાં છે તેનું મુખ્ય કારણ છે બાંધકામ અધૂરુ છોડાયેલો પુલ, શું કહે છે ગ્રામજનો આવો સાંભળીએ...