સુરતના પુણા અને મોટા વરાછાની સોસાયટીઓ વિરોધ નોંધાવ્યો હતો. મનપા કમિશનરને આવેદનપત્ર આપશે. પાણી મીટરને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.