બગદાણામાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો, લાખો લોકોએ બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવ્યું, અરવલ્લી જિલ્લાના શામળાજી યાત્રાધામમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, ખેડાના યાત્રાધામ વડતાલમા ગુરુપૂર્ણિમાની ઉજવણી