અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ચક્કરીયા ગામે બસ પલ્ટી મારતા 20થી વધુ બાળકોને ઈજા થવા પામી હતી.