અમદાવાદના સાબરમતી આશ્રમના કાર્યક્રમમાં પીએમ મોદી ભાગ લેશે. ગાંધીજીની 150મી જન્મજયંતિ પર સાબરમતી આશ્રમ ખાતે યોજાશે કાર્યક્રમ.પ્રાર્થનાસભા સહિતના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રહેશે હાજર.