31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતનાં મહેમાન બનશે. કેવડીયા ખાતે યોજાનારી એકતા પરેડમાં વડાપ્રધાન હાજરી આપવાનાં છે. જેના પગલે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓનાં કેવડિયામાં ધામા.