આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. ત્યારે ઝી 24 કલાક પર જ્યોતિષશાસ્ત્રની મુજબ તેમનો આગળનો કાર્યકાળ કેવો રહેશે. પીએમે ક્યા પડકારોનો સામનો કરવો પડશે. પીએમ કઈ રીતે વિકાસના કાર્યો કરશે. આ તમામ જાણવાનો પ્રયત્ન કરીશું.