પીએમ મોદીએ દેશ વાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પણ પાઠવી હતી. તથા પીએમ મોદીએ મિચ્છામી દુકડમ પણ કહ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ગુજરાત સરકારનો આભારી છું, આ ભવન મીની ગુજરાત મોડેલ તરીકે ઉભરીને આવશે. આ ભવન ઇકો ફ્રેન્ડલી છે અને અત્યંત આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.