13 અને 14 જૂને શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે નહીં થાય કોઈ મુલાકાત, બંને દેશોના પીએમ વચ્ચે બેઠકનું નથી કોઈ આયોજન, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા