વડાપ્રધાનને અમરિકાથી પરત ફર્યાબાદ રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યક્રર્તાઓ અને ભાજપના અગ્રણીઓ જોડાયા હતા. પીએમ મોદીએ લોકોનું અભિવાન પણ કર્યું હતું. ત્યાર બાદ પરેડ રોડતી ગુરુગ્રામ થઇને વડાપ્રધાનનો કાફલો સીધો વડાપ્રધાન આવાસ પહોંચ્યો હતો.