પોરબંદરઃ સરિતા નામની સિંહણે આપ્યો ચાર સિંહબાળને જન્મ, 1 નર અને 3 માદા સિંહબાળને આપ્યો હતો જન્મ. 1 નર સિંહબાળ અને 1 માદા સિંહબાળનું મોત. 2 માદા સિંહબાળને જૂનાગઢ ખસેડવામાં આવ્યા.