ખંભાતમાં 23મી ફેબ્રુઆરીના રોજ બનેલી કોમી તણાવની ઘટનાના પગલે આજે વીએચપી અને આરએસએસએ બંધનું એલાન આપ્યું છે લોકોએ સજ્જડ બંધ પાળ્યો છે. આવી સ્થિતિમાં પણ કોમી છમકલા થયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાતની તણાવભરી સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાકેફ કરાયા છે.