બિપરજોય વાવાઝોડાના સંદર્ભે જામનગરની આરોગ્ય શાખા દ્વારા વ્યાપક પગલાઓ લેવાઈ રહ્યા છે. ત્યારે આગામી અઠવાડિયા દરમિયાન જે સગર્ભાઓની પ્રસૂતિ થવાની હોય તેવી 73 મહિલાઓને દરિયાકાંઠા નજીકનાં જોખમી વિસ્તારમાથી સ્થળાંતરિત કરવામાં આવી છે.