આજથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન જવા માટે રવાના થઈ ગયા છે. રાષ્ટ્રપતિના ભાષણ બાદ સંસદ સત્રની શરૂઆત થશે.